Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ પંપ પર કાર્ડનો ઉપયોગ કરતા નહી લાગશે કોઈ સરચાર્જ

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:47 IST)
ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પંપ પર તેલ ભરવાને લઈને એક ટકા સરચાર્જ ને લઈને સરકારએ સફાઈ આપી છે. હવે જનતાને એક ટકા સરચાર્જ નહી આપવું પડશે અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ ભરવાવા પૂર્ણત ફ્રી રહેશે. 
આ વાતની જાણકારી કેંદ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાનએ આપી છે. તેણે પત્રકારોથી કહ્યું કે પેટ્રોલ પંપ અને બેંક વચ્ચે મુદ્દો ઉકેલાશે. પ્રધાનએ સ્પષ્ટ કર્યા કે ડિજિટલ ટ્રાજેક્શન પર ન ગ્રાહક અને ન જ પેટૃઓલ પંપને કોઈ વધારે ચાર્જ આપવું પડશે. 
 
પ્રધાનએ જણાવ્યું કે સરકાર ફેબ્રુઆરી 2016માં જારી નિર્દેશનો પાલન કરશે. તેમાં કીધું કે ડિજિટલ ટ્રાજેકશન પર કોઈ વધારે શુલ્ક નહી વસૂલાશે. પેટ્રોલ પંપ પર ટ્રાંજેક્શન ફીના ના મુદ્દા પર પેટ્રોલિયમ મંત્રીએ કીધું કે બેંક અને ઑય્લ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે બિજનેસ મૉડ્યુલ છે. જેને ઉકેલાશે. 
 
 
 
 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments