Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમની સલાહનો અસર, 8 રાજ્યોના પેટ્રોલ પંપ 14 મેથી દર રવિવારે બંદ રહેશે

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2017 (11:09 IST)
દેશના 8 રાજ્યોમાં 14 મે પછી દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. આ ફેસલો ભારતીય પેટ્રોલ માલિકોના સંગઠનએ કર્યું છે. તમને જણાવી દે કે અત્યારે જ પીએમ મોદીએ મન કી બાતના સમયે લોકોથી ઈંધણને બચાવાની અપીલ કરી હતી. આ ફેસલામાં આ અપેલાની ઝલક જોવાઈ રહી છે. 
તમને જણાવી દે કે 14 મે પછી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્નાટક, કેરલ, હરિયાણા, મહારાષ્ટ્ર સાથે પાંડુચેરીમાં દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. , 
 
તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસોએશનના અધ્યક્ષ કેપીમુરલી એ જણાવ્યું કે તમિલનાદુ અને પાંડુચેરીમાં એકલા 4,850 આઉટલેટ પર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ હોય છે. 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments