Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 ફેબ્રુઆરીથી કાઢી શકશો 50 હજાર રૂપિયા, 13 માર્ચથી કોઈ વિડ્રોઅલ લિમિટ નહી

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (16:52 IST)
ભારતીય રિઝર્વ બેંકે બચત ખાતા પર કેશ વિડ્રોલ લિમિટને આવતા 2 ચરણોમાં ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
પ્રથમ ચરણમાં 20 ફેબ્રુઆરીથી બચત ખાતામાંથી સાપ્તાહિક નિકાસીની સીમા 24 હજાર રૂપિયાને બદલે 50 હજાર રૂપિયા સુધી કાઢી શકો છો. જ્યારે કે 13 માર્ચથી કૈશ વિડ્રોઅલની લિમિટ ખતમ થઈ જશે. 
 
નોટબંધી પછી લગાવી  હતી લિમિટ 
 
8 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી દ્વારા નોટબંધીના એલાન પછી આરબીઆઈએ એટીએમ અને સેવિંગ બેંક એકાઉંટમાંથી કેશ વિડ્રોઅલની લિમિટને સખત કરવામાં આવી હતી. જેના હેઠળ શરૂઆતમાં એટીએમમાંથી 2000 રૂપિયા દરરોજ વિદ્રોઅલની લિમિટ લગાવી હતી.  આ જ રીતે સેવિંગ બેંક એકાઉંટ પર દર અઠવાડિયે 24 હજાર રૂપિયાની લિમિટ લગાવી હતી. 
 
એટીએમમાંથી કેશ વિદ્રડ્રોલની લિમિટ પહેલા થઈ ચુકી છે ખતમ 
 
આ પહેલા આરબીઆઈ એટીએમમાંથી કેશ વિદ્રોઅલના રિસ્ટ્રિક્શનને પહેલ જ ખતમ કરી ચુકી છે. જ્યા તમે બેંકોને નક્કી લિમિટ મુજબ એટીએમમાંથી પૈસા કાઢી શકો છો.  જો કે એટીએમમાંથી કાઢવામાં આવેલ પૈસા પર અઠવાડિયાની લિમિટ રહેશે. જો કે આજના એલાન પછી 20 ફેબ્રુઆરી અને 13 માર્ચના આધાર પર નક્કી થશે. 

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments