Webdunia - Bharat's app for daily news and videos

Install App

ATMમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા ખત્મ

Webdunia
મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (00:35 IST)
ભારતીય રિઝર્વ બેન્કે એક ફેબ્રુઆરીના રોજ એટીએમમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે નોંધનીય છે કે 16 જાન્યુઆરીથી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક એટીએમથી રોકડ રકમ ઉપાડવાની પ્રતિ દિન રૂપિયા 4500થી વધારીને દૈનિક રૂપિયા 10 હજાર કરી નાંખી હતી.  રીઝર્વ બેંકે સપ્તાહમાં 24,000 રૂપિયા ઉપાડવાની મર્યાદાને યથાવત રાખી છે, આ મર્યાદા માત્ર સેવિંગ્સ એકાઉન્ટને લઈને છે.
 
 આરબીઆઇએ જણાવ્યું હતું કે એટીએમ અને કરન્ટ એકાઉન્ટ્સમાંથી રૂપિયા કાઢવાની લિમિટની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલમાં એટીએમમાંથી એક દિવસમાં 10 હજાર રૂપિયા કાઢી શકવાની મર્યાદા છે. સપ્તાહમાં 24000 હજાર રૂપિયા કાઢી શકાય છે.  કેશ ક્રેડિટ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં ઉપાડ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. સાથે એટીએમમાંથી ઉપાડની મર્યાદા પણ સમાપ્ત કરી દેવાઈ છે. પણ સેવિંગ્સ ખાતા પર લદાયેલી ઉપાડની મર્યાદા અંગે આગામી દિવસોમાં વિચાર કરાશે
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments