Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધાર્યો

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (17:57 IST)
ગત વર્ષ 23 માર્ચના રોજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ નર્ધારીત આંરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંદ મુકવામાં આવ્યો હતો. તો, ગત મહિને DGCAએ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ભારતે અમેરિકા, બ્રિટન, યુએઈ, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહીત 27 દેશો સાથે એરબબલ કરાર કર્યા હતા. બે દેશો વચ્ચે આ એર બબલ પેકટ હેઠળ તેમની એરલાઇન્સ દ્વારા તેમના વિસ્તારો વચ્છસ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચલાવી શકાશે. જણાવી દઈએ કે આ હેઠળ હવાઈ મુસાફરી માટે બે દેશો વચ્ચે કરાર કરવામાં આવે છે.બે દેશો દ્વારા દ્વિપક્ષીય કરાર કરીને જ્યારે એક ખાસ પ્રકારના કોરિડોર બનાવવામાં આવે છે તો તેને એર બબલ કહે છે. જેથી હવાઈ મુસાફરીમાં કોઈ તકલીફ ન આવે

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments