Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમ રેલવે ચલાવશે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે અન્ય એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (00:55 IST)
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવનારા પ્રશંસકો માટે અન્ય એક મોટી ભેટ 
 
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં આયોજિત થનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની અધિક ભીડને સમાયોજિત કરવાના ઉદ્દેશથી મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અન્ય એક જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો આ પ્રકારે છેઃ
 
ટ્રેન નંબર 09015/09016 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
 
ટ્રેન નંબર 09015 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09016 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર, 15 ઓક્ટોબર, 2023 ના રોજ અમદાવાદથી 02.00 કલાકે ઉપડશે અને એ જ દિવસે 10.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. 
 
આ ટ્રેન બંને દિશાઓમાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સૂરત અને વડોદરા જં. સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર અને સેકંડ સિટિંગ શ્રેણીના કોચ રહેશે. 
 
ટ્રેન નંબર 09015 અને 09016 નું બુકિંગ 13 ઓક્ટોબર, 2023 से થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ ઉપર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલશે. રોકાણના સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

આગળનો લેખ
Show comments