Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરબજાર આ શનિવારે પણ ખુલ્લું રહેશે, રજાના દિવસે પણ ટ્રેડિંગ શક્ય બનશે, NSEની જાહેરાત

Webdunia
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (13:17 IST)
Stock market will remain open this Saturday- શેયર બજારમાં સામાન્ય રીતે શનિવાર અને રવિવારે ધંધો નથી થતુ. એટલે આ દિવસે શેરની ખરીદ-વેચ નથી થતી. જણાવીએ કે શેર બજાર સોમવારથી લઈને શુક્રવાર સુધી કામ કરે છે. 
 
પણ નેશનલ સ્ટૉક એક્સચેંજએ કહ્યુ કે 2 માર્ચ એટલે કે શનિવારે NSEખુલશે અને આ દિવસે લાઈવ ટ્રેડિંગ સેશન હશે. આનો અર્થ એ છે કે તમે શનિવાર, 2 માર્ચે પણ શેરબજારમાં વેપાર કરી શકશો. આમાં, કામને ઇન્ટ્રાડે ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર ખસેડવામાં આવશે. કામકાજને અસર કરી શકે તેવી કોઈપણ અણધારી ઘટનાને પહોંચી વળવા એક્સચેન્જને તૈયાર રાખવા માટે આ વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ 20 જાન્યુઆરી શનિવારના રોજ પણ NSE અને BSE પર ખાસ ટ્રેડિંગ થતું હતું.
 
NSE પરિપત્ર
"નોંધ કરો કે એક્સચેન્જ શનિવાર, 02 માર્ચ, 2024 ના રોજ ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એક ખાસ લાઇવ ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે, જેમાં પ્રાથમિક સાઇટથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર ઇન્ટ્રા-ડે સ્વિચ કરવામાં આવશે," NSEએ એક પરિપત્રમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments