Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલા દિવસે ઉછાળા બાદ શેરબજારમાં ઘટાડાની શક્યતા, RBIએ આ બેંક પર લગાવ્યો દંડ

Webdunia
મંગળવાર, 9 મે 2023 (09:32 IST)
Share market Today  સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારમાં ખરીદીના આધારે જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ હવે બીજા દિવસે વૈશ્વિક બજારમાં ઘટાડાથી સુસ્તી જોવા મળી રહી છે. વિશ્વભરના શેરબજારમાં ઘટાડા વચ્ચે SGX નિફ્ટી લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. 18300ના સ્તરે આવી ગયો હતો. કોરિયાના કોસ્પી અને હેંગસેંગ ઇન્ડેક્સ પણ તૂટ્યા હતા.

ડાઉ જોન્સ 55.69 પોઈન્ટ ઘટીને 33,618.69 ના સ્તરે છે. તે જ સમયે, નાસ્ડેક 21.50 વધીને 12,256.92 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આ પહેલા સોમવારે સેન્સેક્સ 709 પોઈન્ટ વધીને 61,763.31 પર અને નિફ્ટી 202 પોઈન્ટના વધારા સાથે 18,271 પર બંધ થયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments