Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBI એ રિવર્સ રેપો રેટે અને રેપો રેટમાં 50 બેસિસ અંકની કપાત કરી, હોમલોન સસ્તી થશે

Webdunia
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (13:37 IST)
રિઝર્વ બેંક  ઓફ ઈંડિયાએ રેપો રેટનોદ અર 50 બેસિસ પોઈંટ ઘટાડી દીધો છે. આ સાથે જ તત્કાલ પ્રભાવથી રેપો રેટ 6.75 ટકા થઈ ગઈ છે. જેનો સીધો મતલબ એ છે કે બેંક હવે રિઝર્વ બેંક પાસેથી અપેક્ષા રીતે ઓછા દરે પૈસા ઉધાર લઈ શકશે. બેંકે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં કોઈ ફેરફાર કર્યો નથી.  રેપો રેટમાં ઘટાડો ઝડપથી વિકાસમાં સહયોગી સાબિત થઈ શકે છે. રેપો રેટ ઘટવાથી હોમ લોન સસ્તા થવાની શક્યતા વધી ગઈ છે. રેપો રેટ ઘટ્યા પછી બેંકો પાસેથી લોનની દરોમાં થોડા ઘણા અંશે ઘટાડો થશે.  જોકે આ કમી રેપો રેટમાં કમીને બરાબર નહી હોય. જો કે દરેક વખતે આ ફાયદો થાય એ જરૂરી નથી. 
 
RBIના નિર્ણય પછી સેંસેક્સ 50 અંક વધીને 25,610ના સ્તર પર અને નિફ્ટી 8 અંકની સામાન્ય તેજી સાથે 7,789ના સ્તર પર પહોંચી ગયો છે. જો કે હાલ મુખ્ય સૂચકાંક સેંસેક્સ 88 અંક કે 0.34ટકાના ઘટાડા સાથે 25,529 પર અને નિફ્ટી પણ લગભગ આ સમય 43 અંક કે 0.55 ટકાના ઘટાડા સાથે 7,752 પર વેપાર કરી રહ્યો છે. 
 
શુ છે રેપો રેટ ? 
 
રેપો રેટે એ દર છે જેના પર વાણિજ્યિક બેંક રિઝર્વ બેંક પાસ્સેથી ઓછા સમય માટે ઉધાર લે છે. જેની અસર વ્યાજ દર પર પડી શકે છે. અગાઉની સમીક્ષામાં આરબીઆઈનો રેપો દરને 7.25 ટકા પર રજુ કર્યો હતો. આરબીઆઈએ 2015માં અત્યાર સુધી વિવિધ ચરણોમાં રેપો દરમાં કુલ 75 આધાર અંકોની કપાત કરી છે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments