Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે જનધન ખાતામાંથી એક મહિનામાં 10 હજારથી વધુ કેશ નહી કાઢી શકાય

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2016 (10:47 IST)
RBI એ નવી યોજના શરૂ કરી છે કે હવે જન ધન ખાતામાંથી એક મહિનામાં 10 હજારથી વધુ નથી કાઢી શકાતા. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ નોટબંધીને લઈને નવુ સર્કુલર રજુ કર્યુ છે. તેના હેઠળ હવે પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉંટ હોલ્ડર્સ માટે એક મહિનામાં કેશ કાઢવાની સીમા નક્કી કરી દેવામાં આવી છે. 

જનધન ખાતામાં 15-15 હજાર રૂપિયા ટ્રાંસફર કરશે સરકાર

રીઝર્વ બેંકે કહ્યુ છે કે, મની લોન્ડરો પાસેથી ખેડૂતો અને રૂરલ જનધન ખાતેદારોને બચાવવા માટે કામચલાઉ ધોરણે આ નિર્ણય લેવામા આવ્યો છે. રીઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતેદારને મહિનામા 10,000થી વધુનો ઉપાડ કરવો હશે તો તેઓએ પૈસાની જરૂરીયાતના યોગ્ય પુરાવાઓ આપવા પડશે તે પછી  જ બેંક મેનેજર તેને 10,000 કરતા વધુનો ઉપાડ કરવાની પરવાનગી આપશે. જ્યારે મર્યાદીત કે કેવાયએસપી પૂર્ણ નહી કરનાર ખાતેદાર મહિનામાં એક વખત નવી નોટ હેઠળ રૂા. 5000નો ઉપાડ કરી શકશે. આ લીમીટ 9 નવેમ્બર 2016 બાદ જૂની કરન્સીના સ્વરૂપમાં જમા થઈ ગયેલી રકમ માટે છે. અત્રે નોંધનીય છે કે, જનધન ખાતાઓમાં અત્યાર સુધીમાં 72000 કરોડ રૂા. જમા થયા છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments