Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના દિગ્ગ્જ ઉધોગપતિનું નિધન, ઓબેરોય હોટલ્સના એ ઉદ્યોગપતિ કે જેમણે ભારતમાં હોટેલ બિઝનેસનું ચિત્ર બદલી નાખ્યું

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2023 (16:00 IST)
Oberoi Group Chairman Prithvi Raj Singh

ભારતના દિગ્ગ્જ ઉધોગપતિનું નિધન, ઓબેરોય હોટલ્સના સરક્ષક પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું નિધન, એ 
ઓબેરોય ગ્રુપના અધ્યક્ષ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું નિધન થયું છે. આ માહિતી ઓબેરોય ગ્રુપ દ્વારા આપવામાં આવી છે. હકીકતમાં, માહિતી અનુસાર, PRS ઓબેરોયે આજે 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પીઆરએસ ઓબેરોય ભારતમાં હોટેલ બિઝનેસનો ચહેરો બદલવા માટે જાણીતા હતા
 
ઓબેરોય ગ્રુપની ઘણી મોટી જવાબદારીઓ સંભાળી
પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનો જન્મ વર્ષ 1929માં દિલ્હીમાં થયો હતો. પીઆરએસ ઓબેરોય ઓબેરોય ગ્રુપની ફ્લેગશિપ કંપની EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તેઓ EIH લિમિટેડના મુખ્ય શેરહોલ્ડર 'ઓબેરોય હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ'ના ચેરમેન પણ રહી ચૂક્યા છે. પીઆરએસ ઓબેરોય ઓબેરોય ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રાય બહાદુર એમએસ ઓબેરોયના પુત્ર હતા.
 
ઓબેરોય ગ્રુપ લક્ઝરી હોટલની બ્રાન્ડ છે.
પીઆરએસ ઓબેરોયે ભારત, યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. EIH લિમિટેડની વેબસાઈટ અનુસાર, આ જૂથની ઘણા દેશોમાં લક્ઝરી હોટેલ્સ પણ છે અને તેની સાથે આ જૂથે હોટલ અને રિસોર્ટના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે "ઓબેરોય" લક્ઝરી હોટેલ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે અને તેની સેવા માટે લોકોની પસંદગી પણ બની ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

Jammu Kashmir News - જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું, સેનાએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો

આગળનો લેખ
Show comments