rashifal-2026

ભારતીય રેલવે ટ્રેનોની રિઝર્વેશનની સુવિધામાં થશે ફેરફાર 8 કલાક પહેલા મળશે આ સુવિધા

Webdunia
સોમવાર, 30 જૂન 2025 (14:20 IST)
Indian Railways reservation chart:  ભારતીય રેલવે ટ્રેનોમાં રિઝર્વેશન સાથે જોડાયેલી વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યારસુધી જ્યાં રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના રવાના થયાના લગભગ ચાર કલાક પહેલાં તૈયાર થતો હતો, પરંતુ હવે આ ચાર્ટ 8 કલાક વહેલો તૈયાર થશે.
 
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
 
આ પ્રસ્તાવનો જલદી અમલ કરવામાં આવશે.
 
રેલવેના જણાવ્યા પ્રમાણે આ પગલું અંતરિયાળ વિસ્તારમાં રહેનારા લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
 
તેનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ સ્ટેશનથી 4-5 કલાક દૂર અંતરે રહેતી હોય તો તેમને પહેલાથી ખબર પડી જશે કે તેની ટિકિટ કન્ફર્મ છે કે નહીં. જેથી તેઓ તેને ધ્યાનમાં રાખીને ઘરથી સ્ટેશન પર રવાના થઈ શકે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments