Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે બેંકોમાંથી રોકડ કાઢવા પર લાગશે ફી... 4 વારથી વધુના ટ્રાંજેક્શન પર લાગશે આટલો ચાર્જ

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (15:49 IST)
મોદી સરકાર નોટબંધી પછી દેશની અર્થવ્યવસ્થાને કેશલેશ બનાવવામાં લાગી છે. કેશલેસ બનાવવામાં બેંક પણ સરકારનો સાથ આપવો શરૂ કરી રહી છે. ભારતની બીજી સૌથી મોટી પ્રાઈવેટ બેંક એચડીએફસીએ પણ કેશલેશ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેશ કાઢવાનો ચાર્જ વધારી દીધો છે. 
 
-4 વારથી વધુ નિકાસી પર 150 રૂપિયા આપવા પડશે. 
- એચડીએફસી બેંકમાથી 4 વારથી વધુ કેશ કાઢવા પર 150ની ફી ચુકવવી પડશે. 
- બેંકના મુજબ આ રોકડ લેવડ-દેવડથી લોકોને હતોત્સાહિત કરવાનો એક પ્રયાસ છે. 
- સરકાર નોટબંધી પછી લોકોને રોકડ રહિત અને ડિઝિટલ લેવડ-દેવડ માટે પ્રોત્સાહિત કરી રહી છે. 
- એ માર્ચ પછી વધશે ફી 
- બેંકે કહ્યુ કે એચડીએફસી બેંકે 1 માર્ચથી કેટલાક ટ્રાંજેક્શન પર ફી વધારવાનો નિર્ણય કર્યો છે. 
- સાથે અન્ય મામલામાં રોકડની સીમા નક્કી કરવા અને કેટલાક ટ્રાંજ્કેશન પર ફી લગાવવાનો નિર્ણય કર્યો છે. 
- બેંકની વેબસાઈટ મુજબ થર્ડ પાર્ટી ટ્રાંજેક્શન રોજ 25000 રૂપિયાની સીમા નક્કી કરી છે. 
- સાથે જ શાખાઓમાં ફ્રી ટ્રાંજેક્શનની સંખ્યા પાંચથી ઓછી કરી ચાર કરી દીધી અને નોન ફ્રી ટાંજ્કેશન માટે ફી પણ 50 ટકા વધારીને 150 રૂપિયા કરી દીધી છે. 
- આ પહેલા રોજ નિકાસી અને જમા બંનેમાં 50000 રૂના કેશ ટ્રાંજેક્શનની અનુમતિ હતી. 
- નવી ફી પોલીસી ફક્ત સેલેરી અને સેવિગ્સ એકાઉંટ્સ માટે લાગૂ થશે. 
- બેંકે હોમ બ્રાચેજમાં પણ ફ્રી કેશ ટ્રાંજ્કેશન બે લાખ રૂપિયા પર સીમિત કરી દીધી છે. તેમા જમા અને નિકાસીનો સમાવેશ છે. 
- તેના ઉપર ગ્રાહકોને ન્યૂનતમ 150 રૂપિયા કે પાંચ રૂપિયા પ્રતિ હજારની ચુકવણી કરવી પડશે. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments