Webdunia - Bharat's app for daily news and videos

Install App

HDFC બેંકના ATM દ્વારા નહી કરી શકો ટ્રાંજેક્શન, બંધ રહેશે સર્વિસ

Webdunia
બુધવાર, 13 જૂન 2018 (17:20 IST)
જો તમે એચડીએફસી બેંકના ગ્રાહક છો તો તમને એટીએમમાંથી પૈસા કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  બેંકે પોતાના ગ્રાહકોને સૂચિત કરતા કહ્યુ છે કે 14 જૂનની રાતથી લઈને સવાર સુધી એટીએમમાંથી કોઈપણ પ્રકારનુ ટ્રાંજેક્શન નહી થઈ શકે. 
 
14 જૂનના રોજ બંધ રહેશે એટીએમ 
 
સોફ્ટવેયર અપગ્રેડ થવાના કારણથી એચડીએફસી બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડ રાત્રે 12.30 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી કામ નહી કરે. તેથી તમે કોઈપણ પ્રકારનુ ઓનલાઈન, ઓફલાઈન કે પછી એટીએમ દ્વારા કેશ કાઢી શકતા નથી.  બેંકે પોતાના ગ્રાહકોને સલાહ આપી કે તેઓ પોતાની બધી બેંક સાથે જોડાયેલ કાર્ય રાત્રે 12 વાગ્યા પહેલા જ કરી લે. જેથી કોઈ પરેશાની ન થાય. ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ પણ સોફ્ટવેયર અપગ્રેડ થવાને કારણે એટીએમમાંથી કોઈપણ પ્રકારનુ ટ્રાંજેક્શન થયુ નહી. 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments