Biodata Maker

HDFC બેંકના ATM દ્વારા નહી કરી શકો ટ્રાંજેક્શન, બંધ રહેશે સર્વિસ

Webdunia
બુધવાર, 13 જૂન 2018 (17:20 IST)
જો તમે એચડીએફસી બેંકના ગ્રાહક છો તો તમને એટીએમમાંથી પૈસા કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  બેંકે પોતાના ગ્રાહકોને સૂચિત કરતા કહ્યુ છે કે 14 જૂનની રાતથી લઈને સવાર સુધી એટીએમમાંથી કોઈપણ પ્રકારનુ ટ્રાંજેક્શન નહી થઈ શકે. 
 
14 જૂનના રોજ બંધ રહેશે એટીએમ 
 
સોફ્ટવેયર અપગ્રેડ થવાના કારણથી એચડીએફસી બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડ રાત્રે 12.30 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી કામ નહી કરે. તેથી તમે કોઈપણ પ્રકારનુ ઓનલાઈન, ઓફલાઈન કે પછી એટીએમ દ્વારા કેશ કાઢી શકતા નથી.  બેંકે પોતાના ગ્રાહકોને સલાહ આપી કે તેઓ પોતાની બધી બેંક સાથે જોડાયેલ કાર્ય રાત્રે 12 વાગ્યા પહેલા જ કરી લે. જેથી કોઈ પરેશાની ન થાય. ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ પણ સોફ્ટવેયર અપગ્રેડ થવાને કારણે એટીએમમાંથી કોઈપણ પ્રકારનુ ટ્રાંજેક્શન થયુ નહી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments