Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે આપી નવા મોબાઈલ કનેક્શન માટે આધાર e-KYCની મંજુરી

Webdunia
બુધવાર, 17 ઑગસ્ટ 2016 (14:41 IST)
સરકારે નવા મોબાઈલ કનેક્શન માટે આધાર ઈ-કેવાઈસીની મંજુરી આપી દીધી છે. મતલબ હવે પ્રીપેડ કે પોસ્ટપેડ મોબાઈલ કનેક્શન માટે અનેક પ્રકારના કાગળ, દસ્તાવેજોની જરૂર નહી પડે. પણ વેચાણ કેન્દ્ર (પીઓએસ)પર આધાર કાર્ડ અને ફિંગરપ્રિંટથી જ કામ ચાલી જશે. 
 
સરકારે આ પ્રકારની અરજી પર કામ અને સત્યાપાનની ઓનલાઈન પ્રક્રિયાને ત્વરિત સરળ બનાવવા માટે ઈ-કેવાઈસી નિયમ રજૂ કરાયા છે. 
 
નવી પ્રણાલીમાં સિમ એક્ટિવેશન માટે સત્યાપનના સમયમાં કમી આવશે.  ઈ કેવાઈસીમાં ગ્રાહક પોતાની આધાર સંખ્યા ને બાયોમેટ્રિક્સ દ્વારા યૂઆઈડીએઆઈને પોતાની વિગત મોબાઈલ કંપનીને ઉપલબ્ધ કરાવવાનો આધિકાર આપે છે. સીઓએઆઈના મહાનિદેશક રાજન મૈથ્યૂનુ માનવુ છે કે આ પગલુ બધા ભાગીદારો માટે મદદરૂપ રહેશે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments