Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષિત બેરોજગારોને દર મહિને મળશે 2500 રૂ

Money
Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2023 (12:51 IST)
શિક્ષિત બેરોજગારોને દર મહિને મળશે 2500 રૂ  Unemployed will get 2500 rupees every month: છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ પ્રદેશના બેરોજગારોએ ભત્તા આપવાની જાહેરાત કરી છે. આ યોજના રાજ્યના બેરોજગાર શિક્ષિત યુવાઓ માટે શરૂ કરી છે. યોજના હેઠણ બેરોજગાર યુવાઓને બેરોજગારી ભત્ત્તો રા જ્ય સરકાર દ્વારા યુવાઓને અપાશે. યુવાઓની શૈક્ષિક યોગ્યતાના આધારે તેણે સરકારની તરફથી નાણાકીત ધનરાશિ મળશે. બધા બેરોજગારોને 2500 રૂપિયાની ધનરાશિને આર્થિક મદદના રૂપમાં અપાશે. 
 
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે 1 એપ્રિલ, 2023થી રાજ્યના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા પ્રતિ માસના દરે બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments