Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
નોન ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો રદ તો કેટલીક કરાઇ ડાયવર્ટ
Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2022 (11:39 IST)
મધ્ય રેલવેના જલગાંવ - ભુસાવલ સેક્શન પર ચોથી લાઈન કનેક્ટિવિટી સાથે સંબંધિત જલગાંવ યાર્ડ રિમોડેલિંગ માટે નૉન-ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો :
4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
5 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
ડાયવર્ટ ટ્રેનો :
4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 12834 હાવડા - અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બડનેરા - ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઈટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરીના માર્ગે આવશે.
2 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 19484 બરૌની - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ઈટારસી - સંત હિરદારામ નગર - રતલામ - છાયાપુરી ના માર્ગે આવશે.
4 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર 2022 ની ટ્રેન નંબર 12656 ચેન્નાઈ સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા બડનેરા - ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઇટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરી ના માર્ગે આવશે.
29 નવેમ્બર 2022ની ટ્રેન નંબર 16501 અમદાવાદ - યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા વસઈ રોડ - કલ્યાણ - પુણે - દોંડના માર્ગે ચાલસે.
5 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 12994 પુરી - ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બડનેરા-ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઈટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરીના માર્ગે આવશે.
27 નવેમ્બર અને 4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 16502 યશવંતપુર - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા દોંડ - પુણે - કલ્યાણ - વસઈ રોડ ના માર્ગે આવશે.
ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરી www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ જોઈ શકે છે
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
450 કિમી દૂર કચ્છથી દ્રારકાધીશના દર્શન માટે પગપાળા આવી 25 ગાયો, અડધી રાત્રે ખોલ્યા મંદિરના કપાટ
Aadhaar Card: નકલી આધાર કાર્ડ પર પ્રતિબંધ લગાવવા માટે સરકારની એડવાઈઝરી
દિલ્હીના ચાંદની ચોકમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ
Bank Holiday in December:- ડિસેમ્બરમાં બેંકની રજા 13 દિવસ રહેશે, સંપૂર્ણ યાદી અહીં જુઓ
અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર
વધુ જુઓ..
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે
ગુજરાતી જોક્સ - કીબોર્ડ
ગુજરાતી જોક્સ - શું કરે છે?"
ગુજરાતી જોક્સ - 869 માં શું થયું
ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન
વધુ જુઓ..
નવીનતમ
કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન
શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?
ગાય અને દૂધવાળો
અળવીના પાતરા
કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
આગળનો લેખ
450 કિમી દૂર કચ્છથી દ્રારકાધીશના દર્શન માટે પગપાળા આવી 25 ગાયો, અડધી રાત્રે ખોલ્યા મંદિરના કપાટ
Show comments