Dharma Sangrah

નોન ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો રદ તો કેટલીક કરાઇ ડાયવર્ટ

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2022 (11:39 IST)
મધ્ય રેલવેના જલગાંવ - ભુસાવલ સેક્શન પર ચોથી લાઈન કનેક્ટિવિટી સાથે સંબંધિત જલગાંવ યાર્ડ રિમોડેલિંગ માટે નૉન-ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
 
રદ કરાયેલી ટ્રેનો :
4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
5 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
 
ડાયવર્ટ ટ્રેનો :
4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 12834 હાવડા - અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બડનેરા - ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઈટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરીના માર્ગે આવશે.
2 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 19484 બરૌની - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ઈટારસી - સંત હિરદારામ નગર - રતલામ - છાયાપુરી ના માર્ગે આવશે.
4 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર 2022 ની ટ્રેન નંબર 12656 ચેન્નાઈ સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા બડનેરા - ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઇટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરી ના માર્ગે આવશે.
29 નવેમ્બર 2022ની ટ્રેન નંબર 16501 અમદાવાદ - યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા વસઈ રોડ - કલ્યાણ - પુણે - દોંડના માર્ગે ચાલસે.
5 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 12994 પુરી -  ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બડનેરા-ભુસાવલ ચોર્ડ  - ખંડવા - ઈટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરીના માર્ગે આવશે.
27 નવેમ્બર અને 4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 16502 યશવંતપુર - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા દોંડ - પુણે - કલ્યાણ - વસઈ રોડ ના માર્ગે આવશે. 
 
ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરી www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ જોઈ શકે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા પંજાબી સિંગરનુ દર્દનાક મોત, કાર અકસ્માતમાં ગયો જીવ, રાજવીર જવંદાનુ પણ આ જ રીતે થયુ હતુ મોત

ગુજરાતી જોક્સ - બાયપાસ

ગુજરાતી જોક્સ - કેમ નથી કહેતા

Sonam Kapoor Second Pregnancy નુ કર્યુ એલાન, ખુશીથી ઝૂમી ઉઠ્યા પતિ આનંદ આહુજાનુ રિએક્શન થયુ વાયરલ

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

આગળનો લેખ
Show comments