Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલ્દી કરો આજે રાત્રે 12 વાગ્યા પછી ક્યાય નહી ચાલે 500, 1000ના જૂના નોટ, ફક્ત ખેડૂતો ખરીદી શકશે બીજ

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2016 (10:36 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરની રાત્રે 8 વાગ્યે જ્યારે 500 અને 1000ના નોટ બંધ કરવાનુ એલાન કર્યુ હતુ. ત્યારે કેટલાક સ્થાનોને અપવાદની યાદીમાં રાખ્યા હતા. તેમા મોટાભાગની સરકારી સેવાઓનો સમાવેશ હતો. જે માટે લોકો જૂના નોટ આપી શકતા હતા. પણ આજે 24 નવેમ્બરની અડધી રાતથી આ સ્થાનો પર જૂના નોટ નહી લેવામાં આવે.  મતલબ ગુરૂવાર રાતથી 500 અને 1000ના રૂપિયાના નોટ ક્યાય નહી ચાલે. ફક્ત ખેડૂતોને જ 500 રૂપિયાના જૂના નોટ દ્વારા બીજ ખરીદવાની છૂટ મળશે.  જો કે જૂના નોટને તમે 30 ડિસેમ્બર સુધી તમારા એકાઉંટમાં જમા કરી શકો છો. 
 
અડધી રાતે ક્યા ક્યા નહી લેવામાં આવે જૂના નોટ 
 
સરકારી હોસ્પિટલ, દવા દુકાન, પેટ્રોલ પંપ, વીજળી-પાણી બિલ, ટ્રેન, હવાઈ જહાજ અને મેટ્રો ટિકિટ, રેલવે કેટરિંગ અને સ્મારકોના ટિકિટ, દૂધ કેન્દ્ર, પબ્લિક ટ્રાંસપોર્ટ, શવદાહ ગૃહ અને કબ્રસ્તાન, સ્થાનિક નિકાયોના પેંડિગ બિલ કે ટેક્સ, કોર્ટ ફી, સહકારી સ્ટોર. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments