Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો વોલામાર્ટે ફ્લિપકાર્ટને આટલી મોટી કિમંતમાં કેમ ખરીદી, કંઝયુમરને શુ થશે ફાયદો ?

Webdunia
ગુરુવાર, 10 મે 2018 (11:41 IST)
દુનિયાની સૌથે મોટી રિટેલ કંપની વોલમાર્ટ અને ભારતનીએ સૌથી મોટી ઈકોમર્સ કંપની ફ્લિપકર્ટને ખરીદી લીધી છે. અમેરિકી કંપની વૉલમર્ટે 16 અરબ ડોલર એટલે કે લગભગ 1.07 લાખ કરોડ રૂપિયામાં ફ્લિપકાર્ડની 77 ટકા ભાગીદારી ખરીદી લીધી છે.   
 
હવે આપ વિચારશો કે વોલમાર્ટે આટલી મોટી કિમંત કેમ આપી.. તો જાણી લો કે ભારતનુ ઈકોમર્સ માર્કેટ 2.2 લાખ કરોડનુ છે અને આ રિટેલની તુલનામા ઈકોમર્સ 4 ગણુ ઝડપથી વધી રહ્યુ છે. ભારતમાં 45 કરોડ ઈંટરનેટ યુઝર્સ છે જેમાથી ફક્ત 14 ટકા જ ઓનલાઈન શોપિંગ કરે છે. આ સંખ્યા દર વર્ષે 60 લાખ વધી રહી છે. આ બજાર પર કબ્જો જમાવવાની હોડમાં વોલમાર્ટ અને અમેજન બંને છે. તેથી ભારતીય બજાર પર કબજો જમાવવા આ ડીલ થઈ છે. આ ડીલથી કંજ્યુમરને ફાયદો થશે.  ગ્રાહકોને ઓછી કિમંતમાં વધુ પ્રોડક્ટ કેટેગરી મળશે. સ્પલાય ચેન અને સીધી નોકરીની શકયતા અને રોજગાર મળશે.  લોકલ સોર્સિગથી ખેડૂતોને પણ ફાયદો થશે.  પ્રતિસ્પર્ધા વધવાથી કૃષિ અને ઈંફાસ્ટ્રક્ચરમાં રોકાણ પણ વધશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments