Festival Posters

અમદાવાદથી અમૃતસર, જયપુર માટે શુક્રવારથી ડેઈલી ફ્લાઈટ; વારાણસીની સીધી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (09:30 IST)
સ્પાઈસ જેટ અમદાવાદથી વારાસણી, જયપુર અને અમૃતસર માટે ડેઈલી ફ્લાઈટ શરૂ કરશે. અમદાવાદ-વારાણસી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે અન્ય ફ્લાઈટો 22 જુલાઈથી શરૂ કરવામાં આવશે. એરલાઈન્સ દ્વારા વન સ્ટોપ વાયા દિલ્હી થઈ અમદાવાદથી પેકયોંગ, ધર્મશાલા, ખજુરાહો, કુશીનગર, ઝારસુગુડા, પંતનગર, શ્રીનગર દરભંગા, ગોરખપુર અને જમ્મુ માટે પણ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ તમામ ફ્લાઈટો સપ્તાહમાં બે દિવસથી ચાર દિવસ સુધી સંચાલિત કરવામાં આવશે. તમામ ફ્લાઈટનું ભાડું અંદાજે 4 હજારથી 4500ની આસપાસ હશે. એરલાઈન્સ દ્વારા આ તમામ ફ્લાઈટોનું બુકિંગ વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ સહિત દેશના 51 જેટલા શહેરો વચ્ચે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને દેશમાં સૌથી વધુ પેસેન્જરોને મુસાફરી કરાવતી એરલાઈન્સ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

Constitution of India- ભારતનું બંધારણ

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી

Dharmendra hits movie: હિટ ફિલ્મો આપવામાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન થી પણ આગળ હતા ધર્મેન્દ્ર, આપી હતી આટલી હિટ

Dharmendra: આ અભિનેત્રીઓ સાથે રહી ધર્મેન્દ્દ્રના અફેયરની ચર્ચા, એક એક્ટ્રેસે તો હેમા માલિની સામે કહી દીધી હતી પોતાના મનની વાત

આગળનો લેખ
Show comments