Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઉતર્યા બાબા રામદેવ, હવે ઓનલાઈન મળશે પતંજલિના પ્રોડક્ટ

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:03 IST)
યોગગુરુ  બાબા રામદેવે હવે ઈ-કોમર્સમાં પણ ઝંપલાવ્યું છે. પતંજલિના ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ માટે તેમણે અગ્રણી ઈ-રિટેલર અમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યા છે. નવી દિલ્હીમાં બાબા રામદેવ અને આ બંને કંપનીઓ વચ્ચે કરાર થયા છે. બાબા રામદેવ તેમની આ પહેલ માટે હરિદ્વાર સે હર દ્વાર તકનું સૂત્ર આપ્યું છે.
 
પ્રેસ કોન્ફરન્સમાં રામદેવે કહ્યું કે, આગામી 50 વર્ષમાં અમે દુનિયા જીતીશું.  હવે ગ્રાહકો પતંજલિની પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ, ગ્રોફર્સ અને બિગબાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકશે. આ કંપનીઓ ઉપરાંત બાબા શોપક્લૂઝ અને નેટમેડ્સના મંચ પર પણ પ્રોડક્ટ વેચશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments