Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટ 2016 - હવે બીમાર થશો તો મોદી આપશે સાથ

Webdunia
સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (12:24 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલી લોકસભાના બજેટ સત્રમાં પોતાનુ ત્રીજુ બજેટ રજુ કરી રહ્યા છે. બજેટ દરમિયાન જેટલીએ સ્વાસ્થ્ય સંબંધી અનેક જાહેરાતો કરતા કહ્યુ કે અચાનક બીમાર પડતા પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે. 2 લાખથી વધુ લોકો અચાનક બીમારીથી મરી જાય છે. આવા પરિવારો માટે નવી હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લોંચ કરી રહ્યા છે. જેના હેઠળ 1 લાખ રૂપિયા સુધીનુ કવરેજ આપવામાં આવશે. 
 
જ્યારે કે વરિષ્ઠ નાગરિકો માટે એક લાખ પાત્રીસ હજાર રૂપિયાનુ કવરેજ રહેશે. જૈનેરિક દવાઓને પહોંચાડવા માટે 3000 દવાખાના ખોલવામાં આવશે. ડાયાલિસિસ સેવાઓ આપવા માટે સરકાર નેશનલ ડાયાલિસિસ સર્વિસ પોગ્રામ. આ માટે પીપીપી મોડના આધાર પર ધન એકત્ર કરવામાં આવશે. આ માટે કસ્ટમ ડ્યુટી હટાવી રહ્યા છે.  

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments