Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aadhaar Card Pan Card Linking- આધાર-પાન લિંક માટે 3 માસ વધુ મળશે

pan card aadhar card
Webdunia
મંગળવાર, 28 માર્ચ 2023 (18:17 IST)
તમારા પેન કાર્ડને તમારા આધાર કાર્ડથી લિંક કરાવવો એક ખૂન મહત્વનુ કામ છે. જે દરેક ભારતીય નાગરિકને પૂરા કરવાની જરૂર છે. હવે સરકારની તરફથી પેન કાર્ડ અને આધાર કાર્ડની તારીખને વધારી નાખ્યુ છે . દેશના નાગરિક હવે 30  જૂન 2023 સુધી આધાર કાર્ડને પેનથી લિંક કરી શકે ચે. અત્યાર સુધી આધારને પેનથી લિંક કરાવવાની તારીખ 31 માર્ચ 2013 હતી પણ હવે તેને વધારીને 30 જૂન કરી નાખ્યો છે. કેંદ્રીય પ્રત્યક્ષ બોર્ડ (CBDT)થી પેનને આધારથી લિંક કરાવવાને આખરી તારીખ પહેલા પણ ઘણી વાર વધારી છે. 
 
પેન કાર્ડ 
નાણા મંત્રાલયે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન, 2023 કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂનના અંત સુધીમાં વ્યક્તિ પાનને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. આ દરમિયાન લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments