Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBIની વ્યાજનીતિ બાદ શેરબજાર નીચે

વાર્તા
મંગળવાર, 28 જુલાઈ 2009 (20:33 IST)
રિઝર્વ બેંકની વ્યાજ નીતિની જાહેરાત બાદ મુંબઈ શેરબજારમાં આજે ઉતાર-ચઢાવ જારી રહી હતી. જ્યારે આરબીઆઈની પ્રમુખ દરોમાં કોઈ જાતનો ફેરફાર નહી કરવાની જાહેરાત માત્રથી શેરબજારમાં 130 પોઈંટનો કડાકો બોલાયો હતો.

જોકે બાદમાં બજારમાં હળવો સુધારો જોવા મળ્યો હતો. આરબીઆઈ દ્વારા જ્યારે આ જાહેરાત કરાઈ હતી, ત્યારે તેના થોડા સમય બાદ જ સેંસેક્સ 130 અંક પડી ગયો હતો. બાદમાં 22 અંકો ઉચકાયા હતાં. જ્યારે નિફ્ટીમાં પણ 7 અંકોનો વધારો થયો હતો. બાદમાં કારોબારના અંતે બજારમાં ઘટાડો નોંધાયો હતો.

મંગળવારે બીએસઈનો સેંસેક્સ 43.1 અંક ઘટીને 15,331 પર બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી 8.1 અંક વધીને 4,564 પર બંધ થયો હતો.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments