Webdunia - Bharat's app for daily news and videos

Install App

60 હજાર કરોડનું દેવું માફ-ચિદમ્બરમ

વાર્તા
સોમવાર, 12 મે 2008 (12:00 IST)
શિવગંગા. ચિદમ્બરે સિંગમપુનારીમાં એરિએંટલ બેંક ઓફ કોમર્સની 1327મી શાખાની શરૂઆત કરતાં જણાવ્યું કે હુ લોકોને જણાવવા માંગુ છું કે સરકાર આ યોજનાને 30 જૂન સુધી લાગુ કરી દેશે.

તેમણે જણાવ્યું કે ખેડુતોને દેવુ માફ કરનારની માંગ કરનારા હવે અમને એવું પુછી રહ્યાં છે કે સરકાર આટલી મોટી યોજનાને કેવી રીતે માફ કરશે.

ચિદમ્બરે જણાવ્યું કે અમે આને લાગુ કરવા જઈ રહ્યાં છીએ અને અમે જાણીએ છીએ કે આને કેવી રીતે લાગુ કરવાની છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્દેશન અને પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહના નેતૃત્વમાં આ યોજના વામદળ દ્વારા નક્કી કરેલ સમયમર્યાદા સુધીમાં લાગુ કરી દેવાશે.

સાથે સાથે તેમણે તેવું પણ જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષથી ઓનલાઈન રજીસ્ટ્રેશનના માધ્યમથી શિક્ષા માટે દેવું લઈ શકે છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

Show comments