Webdunia - Bharat's app for daily news and videos

Install App

2010માં ગુજરાત બનશે આભૂષણ કેન્દ્ર

વાર્તા
શુક્રવાર, 26 ડિસેમ્બર 2008 (21:32 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક મંદીને લલકાર આપતા કહ્યુ હતુ કે ગુજરાત વર્ષ 2010 સુધીમાં આભૂષણ માટેનું મોટું કેન્દ્ર બની જશે.

નરેન્દ્ર મોદીએ વાઈબ્રંટ ગુજરાતના ઉપક્રમે ઉધ્યોગ મંડળ ફિક્કી દ્વારા અહી આયોજિત ત્રણ દિવસીય રત્ન-આભૂષણ આંતરરાષ્ટ્રીય સમ્મેલન અને પ્રદર્શની સ્પાર્ક લેના ઉદઘાટન કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત મંદીને એક અવસર તરીકે લે છે.

તેમણે આ મંદીના માહોલમાં દુનિયાભરના ઉદ્યોગોને ગુજરાતમાં આવવા આમંત્રણ આપતા કહ્યુ કે તેઓ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ અને કુશળ શ્રમિકોના સહયોગથી પૂરેપુરો નફો કમાવી શકાય છે.તેમને કહ્યુ કે અત્યાર સુધી ગુજરાતમાં માત્ર જુના જહાઝોને તોડવાનું કાર્ય થતુ હતું. પરંતુ હવે જહાઝ નિર્માણનું કાર્ય પણ ગુજરાતમાં થશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં દરવર્ષે સાત ટન સોનુ ગાળીને વિવિધ આભૂષણો બનાવવામાં આવે છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં આભૂષણના ક્ષેત્રે પરંપરાગત કુશળ કલાકાર ગુજરાતમાં છે.

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments