Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી બે દિવસ બેંક હડતાલ, સૂરતમાં 600 કરોડ રૂપિયાનુ ટ્રાંજેક્શન થશે પ્રભાવિત

Webdunia
સોમવાર, 15 માર્ચ 2021 (11:23 IST)
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ બેંક ખાનગીકરણના વિરોધમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી સોમવાર અને મંગળવારે હડતાલ કરશે. તેમા સૂરતથી 15 હજાર કર્મચારી સામેલ થશે. બેંકોની હડતાલથી લગભગ 600 કરોડનુ ટ્રાંજેક્શન અવરોધાશે. 15 અને 16 માર્ચના રોજ હડતાલ પહેલા જ શહેરના બેંક કર્મચારીઓએ કાળુ માસ્ક પહેરીને વિરોધ કર્યો. 
 
દક્ષિણ ગુજરાતમાં ખાનગી અને સરકારી સહિત કુલ 45 બેંકોની 750 શાખાઓ છે. જ્યારે કે નેશનાલીઝ 11 બેંકોની 250 શાખાઓ છે. સૂરતમાં બે દિવસમાં હડતાલથી લગભગ 600 કરોડનુ ટ્રાજેક્શન અવરોધાશે. બેંક કર્મચારી સંગઠનનો આરોપ છે કે સરકાર બેંકોને ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે. તેમણે વિદેશી રોકાણકારોના હવાલે બેંક કરવાનો આરોપ પણ લગાવ્યો છે. 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments