Festival Posters

ભારતીય રિઝર્વ બેંક વિફરી

ભાષા
બુધવાર, 30 જુલાઈ 2008 (22:51 IST)
મુંબઈ. પોતાના ભંડોળના સ્રોતો કરતા વધારે ધિરાણ આપનાર બેંકોને ભારતીય રિઝર્વ બેંકે ચેતાવણી આપી છે. આવી બેંકોમાં આરબીઆઈ એક તપાસ સમિતિ મોકલી તેનુ નિરિક્ષણ કરશે.

આરબીઆઈનું કહેવુ છે કે જ્યારે આપણી પાસે પૂરતી રકમ ન હોય ત્યારે તેનાથી વધારે ધિરાણ કરવુ મુર્ખામી છે. ધિરાણમાં થયેલા વધારાને કારણે જમા અને દેવાની રકમમાં સમતુલા થઈ જાય છે. સમતુલાને કારણે આરબીઆઈ ચિંતામાં પડી છે.

કેન્દ્રની બેંકે સર્વ બેંકોને ચેતવણી સાથે સલાહ આપી છે કે તેઓ પોતાની કામગીરીની ચકાસણી કરે. આગળના નાણાકિય વ્યવહારોને અને ભવિષ્યની નાણાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખી કારોબારી નીતિ અપનાવે તો જ નફાનો અને ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

Show comments