Biodata Maker

મુદ્રાસ્ફીતિનો દરમાં વધારો

વાર્તા
ગુરુવાર, 31 જુલાઈ 2008 (20:05 IST)
મુદ્રાસ્ફીતિ દરમાં 0.09 ટકાનો વધારો થતાં વધીને 11.98 ટકા થઈ ગયો છે. ઓછા વરસાદને કારણે આ થયાનું માનવામાં આવી રહ્યું છે.

મુદ્રાસ્ફીતિ દરમાં ફરીથી વધારો થયો છે. 19 જુલાઈએ પુરા થયેલા સપ્તાહ બાદ મુદ્રાસ્ફીતિનાં દરમાં 0.09 ટકાનો વધારો થયો છે. અને તે વધીને 11.98 ટકા થઈ ગયો છે. જે ગયા અઠવાડિયે 11.89 ટકા હતો. આ વધારો થવા પાછળ વરસાદ ઓછો પડવો તથા દેશનાં ઘણાં ભાગોમાં દુષ્કાળની પરિસ્થિતિ જવાબદાર છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

Show comments