Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે પાસપોર્ટ બનાવવો થયો સરળ, જાણો કેવી રીતે ?

Webdunia
ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2014 (16:37 IST)
.પાસપોર્ટ આવેદકો માટે સારા સમાચાર છે. કારણ કે હવે તમને પાસપોર્ટ બનાવવા માટે વધુ પરેશાનીનો સામનો નહી કરવો પડે. પાસપોર્ટ માટે કરવામાં આવતા આવેદનોમાં હવે તમને કોઈ પ્રમાણપત્ર માટે સોગંધનામુ નહી આપવુ પડે. 
 
ચંડીગઢ પાસપોર્ટ વિભાગના રીઝનલ પાસપોર્ટ અધિકારી રાકેશ અગ્રવાલે જણાવ્યુ કે મિનિસ્ટ્રીએ હવે બધા પાસપોર્ટના સોગંધનામા ખતમ કરી દીધા છે. પહેલા લોકોને મેરેજ સર્ટીફિકેટ બનાવવામાં સોગંધનામુ જરૂરી હતુ. હવે એવુ નથી. 
 
આવેદકોના જન્મ પ્રમાણપત્ર માટે પણ નોટરી દ્વારા કોઈ સોગંધનામાની જરૂર નહોતી. રીઝનલ પાસપોર્ટ અધિકારીએ કહ્યુ કે સોગંધનામુ લેવાને બદલે સ્વપ્રમાણિત કોપી લેવામાં આવી રહી છે.  
 
પાસપોર્ટ માટે સોગંધનામુ ખતમ કરવાની સાથે જ પાસપોર્ટ વિભાગની પાસે બેસેલ નોટરીનુ કામ પણ હવે લગભગ ખતમ થઈ ગયુ છે. મોટાભાગના સોગંધનામા માટે આ નોટરી દ્વારા જ સંપર્ક કરતા હતા.  
 

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments