Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીઆરઆર-રેપો રેટમાં વધારો

ભાષા
મંગળવાર, 29 જુલાઈ 2008 (16:45 IST)
વાર્ષિક મુદ્રા દરની પ્રથમ ત્રિમાસિકની સમીક્ષા કરતાં આરબીઆઈએ રેપો રેટમાં 0.50 ટકા અને સીઆરઆર રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. તેનાથી બેન્ક લોનનો દર વધાવાની સંભાવના છે.

હવે રેપો રેટ 8.5 ટકાથી વધીને 9 ટકા થઈ ગયો છે, તો સીઆરઆર રેટમાં બેઝીક 0.25 ટકા વધીને 9 ટકા થઈ જશે. જ્યારે બેન્કે રીવર્સ રેપો અને બેન્ક રેટમાં કોઈ વધારો કર્યો નથી.

જો કે આરબીઆઈ પાસેથી ટુંકા ગાળાનાં રોકાણ પર વ્યાજદર વધારશે, તેવી આશા હતી. પણ આરબીઆઈએ તેમાં વધારો કર્યો નથી. આ નવા દર 30 ઓગસ્ટથી લાગુ પડશે.

આરબીઆઈનાં ગર્વનર વાય.વી.રેડ્ડીએ મુદ્રા દરના ત્રિમાસિક રીપોર્ટ પર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે 2008-09 દરમિયાન ઘરેલું ઉત્પાદન (જીડીપી)નો દર 8 ટકાની આસપાસ રહે તેવી સંભાવના છે.

જો કે બેન્ક અગાઉ જીડીપીનો દર 8 થી 8.5 ટકા રહેશે, તેવી સંભાવના વ્યક્ત કરી હતી.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments