Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંરક્ષણવાદી ઉપાયોથી બચે વિકસીત રાષ્ટ્ર

ભાષા
સોમવાર, 19 ઑક્ટોબર 2009 (11:45 IST)
વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી આનંદ શર્માએ વિકસીત રાષ્ટ્રને વ્યાપારમાં સંરક્ષણવાદી ઉપાયોથી બચવાની સલાહ આપતાં કહ્યું કે, વર્તમાન આંતરરાષ્ટ્રીય આર્થિક પરિદ્રશ્યમાં આ પ્રકારના પગલાંઓની ખરાબ અસર પડશે.

શર્માએ અમેરિકાની વ્યાવસાયિક નગરી ન્યુયોર્કની 14 થી 17 ઓક્ટોમ્બર સુધીની પોતાની ત્રણ દિવસની યાત્રા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં જુદા જુદા દેશોના રાજદૂતો અને દુનિયાના પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓને વ્યાપાર રોકાણ અને દોહા વ્યાપાર વાર્તાઓને મુદ્દા પર સંબોધિત કર્યા.

તેમણે કહ્યું કે, વર્તમાન આર્થિક પરિદ્રશ્યને જોતાં દુનિયાના અગ્રણી દેશોને વ્યાપારમાં સંરક્ષણવાદી ઉપાયોથી બચવું જોઈએ. તેમણે એક સાવધાની રાખવી જોઈએ કે આની આર્થિક વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments