Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેર બજારને આધાર ના માની શકાય

ભાષા
શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:09 IST)
સત્યમ કોમ્પ્યુટરના અધિગ્રહણમાં રસ રાખનાર પ્રવાસી ભારતીય ઉદ્યોગપતિ બી કે મોદીએ આજે કહ્યું કે શેર બજારનું મૂલ્યાંકન આ સંકટગ્રસ્ત કંપની માટે આરક્ષિત મૂલ્ય નક્કી કરવામાં આધાર તરીકે માની ના શકાય.

મોદીએ કહ્યું કે, શેર બજારના મબલ્ય આ મામલે બેન્ચમાર્ક માની ના શકાય, કારણ કે કંપનીની વાસ્તવિક પરિસંપત્તિઓ અને દેવું બજાર સાથે સંકળાયેલ વસ્તુ નથી.

તેમણે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, હરાજી જ તેનું મૂલ્ય નક્કી કરશે. મોદી ઉપરાંત એંજિનિયરીંગ ક્ષેત્રની મોટી કંપની એલ એન્ડ ટી અને હિન્દુજા પણ સત્યમની ખરીદીમાં રસ રાખી રહ્યા છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments