Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરબજારમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવા બચત યોજનાનો પ્રારંભ

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2013 (10:25 IST)
P.R

નાણાપ્રધાન પી.ચિદમ્બરમે આજે રાજીવ ગાંધી ઇક્વિટી બચત યોજનાનો આરંભ કરાવ્યો. આ યોજના દ્વારા નવા રોકાણકારોને શેરબજારમાં નાણા રોકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

વર્ષ 2012-13નાં બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ઇક્વિટી બચત યોજના હેઠળ શેરબજાર રોકાણ કરી રહેલા રોકાણકારોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે. વાર્ષિક 10 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને શેર બજારમાં રૂપિયા 50 હજાર સુધીનાં રોકાણ પર ટેક્સમાં લાભ મળશે.

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા રાજીવ ગાંધી ઇક્વિટી બચત યોજના અંગે જણાવ્યુ કે આ યોજના હેઠળ કરવામાં આવેલા રોકાણને પ્રથમ એક વર્ષ સુધી વેચી નહી શકાય.

આર્થિક વિકાસ અંગે ચિદમ્બરમે કહ્યુ કે અર્થવ્યવસ્થામાં સુધારાનાં સંકેત મળી રહ્યા છે. અને આવતા વર્ષે આર્થિક વૃધ્ધિનો દર 6 થી 7 ટકા રહેશે. જ્યારે આગામી બજેટમાં ઇક્વિટી બચત યોજનાને વધુ આર્કષક બનાવવાનો પણ વિશ્વાસ આપ્યો હતો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments