Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યાજદર ઘટવાની સંભાવનાઓ:મનમોહન

ભાષા
રવિવાર, 29 માર્ચ 2009 (11:54 IST)
ફૂગાવામાં સતત ઘટાડાના પગલે પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે કહ્યુ કે વ્યાજ દરમાં હજી ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. તેમણે ઉદ્યોગ જગતને તેમની ઋણ જરૂરીયાતોને પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યુ છે. કારણે ઘરેલૂ અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદીનો મુકાબલો કરવા સક્ષમ બનાવી શકે.

આવતા સપ્તાહે જી.20 શિખર સમ્મેલન પહેલા સિંહે અહી પ્રમુખ ઉદ્યોગપતિયો સાથેની એક મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે ફૂગાવાનો દર હજી ઘટવાની આશાઓ છે.

તેમણે કહ્યુ કે આર્થિક પ્રોત્સાહન પેકેજના કારણે દેશની આર્થિક ક્ષેત્રમાં સુધાર આવ્યો છે, તેમજ પોલાદ અને સીમેંટ જેવા ક્ષેત્રે સુધારના આસાર છે. તેમજ સાથે સાથે ગ્રામીણ માંગમાં પણ વધારો થયો છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments