Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધતી મોંઘવારી માટે કેન્દ્ર જવાબદાર : માયાવતી

બસપા છેડશે રાષ્ટ્રવ્યાપી આંદોલન

Webdunia
ગુરુવાર, 14 જાન્યુઆરી 2010 (16:15 IST)
ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ વધતી મોંઘવારી માટે એક વાર ફરી કેન્દ્ર સરકારની કથિત મૂડીવાદી આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી છે અને ચેતાવણી આપી છે કે, જો કેન્દ્ર સરકાર ટૂક સમયમાં જ મોંઘવારે પર પ્રભાવી અંકુશ નહીં મૂકે તો તેમની પાર્ટી મોંઘવારીના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવા માટે બાધ્ય થશે.

મોંઘવારી પર નિયંત્રણના ઉપાયો પર વિચાર કરવા માટે કેન્દ્ર સરકારની કેબિનેટ સમિતિની બેઠકના એક દિવસ બાદ જ કેન્દ્ર પર જવાબી હુમલો કરતા માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પૂંજીપતિઓને લાભ પહોંચાડવા માટે ખાદ્યાન્નો અને ખાંડના વધતા ભાવ રોકવા માટે સમય રહેતા કાર્યવાહી ન કરી.

કેંદ્રીય કૃષિ મંત્રી શરદ પવાર તરફ ઈશારો કરતા માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના એક જવાબદાર મંત્રી વારંવાર ગેરજવાબદારી ભરેલું નિવેદન આપ્યું. જેના કારણે કાળાબજારિયાઓ અને સટ્ટોડિયોને મૌકો મળ્યો અને કીમતો લગાતત વધતી ગઈ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments