Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યોનું નુકસાન કેન્દ્ર ભરશે

ભાષા
મંગળવાર, 30 જૂન 2009 (12:57 IST)
કેંદ્ર સરકારે વસ્તુ અને સેવા કર (જીએસટી) ના લાગૂ થયાં બાદ રાજ્યોને તેના કારણે થનારા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય કરી લીધો છે. તેનાથી રાજ્ય નવી કર વ્યવસ્થા અપનાવવા માટે પ્રોત્સાહિત થશે, જે પ્રથમ એપ્રિલ 2010 થી લાગૂ કરવામાં આવવાની છે.

નાણા મંત્રાલયના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ માન્યું કે નવી કર વ્યવસ્થામાં કેટલાક રાજ્યોને રાજસ્વની હાનિ થઈ શકે છે. તેમણે કહ્યું આ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.

જીએસટી લાગૂ થયાં બાદ મોટાભાગના અપ્રત્યક્ષકર સમાપ્ત થઈ જશે. આ કરનો બેવડો ઢાંચો હશે. એક કેન્દ્રનો દર હશે અને બીજો રાજ્યોનો.

કેંદ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જી સાથે બજેટ પૂર્વે બેઠકમાં રાજ્યોના નાણામંત્રીઓએ માગણી કરી હતી કે જીએસટીના કારણે રાજ્યોને થનારા નુકસાનની ભરપાઈ કેન્દ્ર તરફથી કરવામાં આવે.

કેંદ્ર સરકાર જો કે, ક્ષતિપૂર્તિ માટે પાંચ વર્ષનો કાર્યક્રમ બનાવી રહી છે, પરંતુ રાજ્યોનો વિચાર છે કે આ યોજનાની કોઈ સમયસીમા ન હોવી જોઈએ.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments