Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારની જનધન યોજનાથી બૈંકોમાં નવા ૧૪૯૬.પ૧ કરોડ રૂપિયા ઠલવાયા

Webdunia
શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (13:55 IST)
મોદી સરકારની જનધન યોજનાથી ૮મી સપ્‍ટેમ્‍બર સુધી કુલ ૩.ર કરોડ ખાતા ખુલ્‍યા છેઃ આ ખાતામાં કુલ ૧૪૯૬.પ૧ કરોડ રૂપિયા જમા થઇ ચુકયા છેઃ આ હિસાબથી દરેક ખાતામાં સરેરાશ ૪૯પ રૂ. જમા થયા છેઃ આ ૩ કરોડ ખાતામાં ૧.૮૯ કરોડ ગ્રામીણ ક્ષેત્રમાં અને ૧.૧૩ કરોડ શહેરી વિસ્‍તારોમા ખુલ્‍યા છેઃ વડાપ્રધાને ર૮મી ઓગષ્‍ટે આ યોજના ખુલ્લી મુકી હતીઃ આ યોજના હેઠળ શૂન્‍ય બેલેન્‍સથી ખાતુ ખોલવામાં આવે છેઃ આ યોજનાનો લાભ નવુ ખાતુ ખોલ્‍યા વગર વર્તમાન ખાતેદારોને પણ આપી શકાય તેમ છે.

 

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments