Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય રેલવે- પ્રવાસીઓ હવે ચાદર, બ્લેન્કેટ ઘેર લઈ જઈ શકશે

Webdunia
બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (00:03 IST)
ભારતીય રેલવેની IRCTC કંપનીએ પર્સનલાઈઝ્ડ ટેક અવે બેડરોલ સ્કીમ શરૂ કરી છે જે અંતર્ગત હવે પ્રવાસીઓ ચાદર અને બ્લેન્કેટ એમની સાથે પોતાના ઘેર લઈ જઈ શકશે. આ સુવિધા સ્લીપર અને જનરલ કોચ માટે પણ ઉપલબ્ધ હશે.

પ્રવાસીઓ આ સુવિધાનો લાભ ઓનલાઈન બેડ રોલ બુક કરાવીને લઈ શકે છે. સફર પૂરી કર્યા બાદ પ્રવાસી પોતાની સાથે આ કિટ પોતાની સાથે ઘેર પણ લઈ જઈ શકે છે.

આમ, પ્રવાસીઓએ હવે ટ્રેન સફર માટે પોતાના ઘેરથી બેડિંગ કે બિસ્તરો લાવવાની જરૂર નહીં રહે. આ બેડરોલ કિટ્સ ડિસ્પોઝેબલ હોય છે તેથી યાત્રીઓ એને પોતાની સાથે પણ લઈ જઈ શકે છે.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments