Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય રિઝર્વ બેંક વિફરી

ભાષા
બુધવાર, 30 જુલાઈ 2008 (22:51 IST)
મુંબઈ. પોતાના ભંડોળના સ્રોતો કરતા વધારે ધિરાણ આપનાર બેંકોને ભારતીય રિઝર્વ બેંકે ચેતાવણી આપી છે. આવી બેંકોમાં આરબીઆઈ એક તપાસ સમિતિ મોકલી તેનુ નિરિક્ષણ કરશે.

આરબીઆઈનું કહેવુ છે કે જ્યારે આપણી પાસે પૂરતી રકમ ન હોય ત્યારે તેનાથી વધારે ધિરાણ કરવુ મુર્ખામી છે. ધિરાણમાં થયેલા વધારાને કારણે જમા અને દેવાની રકમમાં સમતુલા થઈ જાય છે. સમતુલાને કારણે આરબીઆઈ ચિંતામાં પડી છે.

કેન્દ્રની બેંકે સર્વ બેંકોને ચેતવણી સાથે સલાહ આપી છે કે તેઓ પોતાની કામગીરીની ચકાસણી કરે. આગળના નાણાકિય વ્યવહારોને અને ભવિષ્યની નાણાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખી કારોબારી નીતિ અપનાવે તો જ નફાનો અને ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments