Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતની આર્થિક દર સ્થિર રહેશે:HSBC

વાર્તા
શુક્રવાર, 31 જુલાઈ 2009 (16:55 IST)
નાણાકિય સંસ્થાન એચએસબીસીએ કહ્યુ કે વરસાદી અસરના કારણે 19 ટકાની કમી આવવા છતાં ચાલૂ નાણાકિય વર્ષમાં ભારતની આર્થિક વિકાસ સ્થિર રહેશે.

એચએસબીસીએ ભારતીય અર્થવ્યવસ્થા પર પોતાનું અનુમાન લગાવતા કહ્યુ કે ચાલૂ નાણાકિય વર્ષમાં સમગ્ર ઘરેલુ ઉત્પાદનનો વિકાસ દર 6.2 ટકા રહેશે. એચએસબીસીએ આવનાર નાણાકિય વર્ષ 2010..11 માટે અર્થવ્યવસ્થાના વિકાસ દરનો અનુમાન 8 ટકા લગાવ્યુ છે.

જોકે છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર દેશ ઓછા વરસાદની સ્થિતિ સામે લડવાની તૈયારી કરી રહ્યુ છે. છેલ્લા બે દશકોમાં આ સ્થિતિ બીજીવાર પેદા થઈ છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments