Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલો!, કેરી પકવવા માટે ગેસ પ્લાન્ટ!

Webdunia
શુક્રવાર, 15 મે 2015 (16:11 IST)
વેપારીઓ સામાન્ય રીતે કેરીને વહેલી પકવવા માટે કરે છે. આવી રીતે કેરી પકવવાથી લોકોના આરોગ્યને નુકશાન થતું હોવાથી જૂનાગઢના વેપારીઓએ કેરીને પકવવા માટે ગેસ પ્લાન્ટ ઊભા કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેરીની ધીમી આવક વખતે વેપારીઓ ઊંચા ભાવ મેળવવા માટે કાર્બાઈડની મદદથી કેરી પકવે છે. તેનાથી લાકોના આરોગ્યને નુકસાન થાય છે. તેમજ તંત્ર દ્વારા પણ કાર્બાઈડથી પકવવામાં આવતી કેરી ઝડપી લઈને તેનો નાશ કરવામાં આવે છે. જોકે જૂનાગઢના વેપારીઓએ કાર્બાઈડથી કેરી પકડવાને બદલે ગેસથી પકવવા માટે ગેસ પ્લાન્ટ ઊભા કર્યા છે. આ એસેલેટીન ગેસ નુકશાનકારક નહીં હોવાનું કેન્દ્ર સરકારે તારણ કાઢ્યું છે. તેમજ આવા ગેસ પ્લાન્ટને સરકાર માન્યતા આપતી હોવાથી જૂનાગઢના કેરી બજારમાં આવા પાંચ પ્લાન્ટ ઊભા થયા છે. તેમાં એકસાથે જોઈતા પ્રમાણમાં કેરી પકડવવામાં આવે છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments