Webdunia - Bharat's app for daily news and videos

Install App

બંધ પડેલ હવાઈમથક ફરી ચાલૂ કરાશે

વાર્તા
મંગળવાર, 4 ઑગસ્ટ 2009 (18:40 IST)
સરકાર દેશના 32 બંધ પડેલ હવાઈમથકોમાંથી 13ને ફરી ચાલૂ કરવાની યોજના હાથ ધરી રહી છે. તેમાંથી કેટલાક હવાઈમથકો ખાનગી ક્ષેત્ર દ્વારા શરૂ કરવાની યોજનાઓ પણ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લભાઈ પટેલે આજે રાજ્યસભામાં એક પ્રશ્નકાળ દરમિયાન આ વાત જણાવી હતી.

તેમણે કહ્યુ કે ભારતીય હવાઈમથક પ્રાધિકરણના 32 બંધ પડેલ હવાઈમથક ફરી ચાલૂ કરવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી 13 હવાઈમથકોને વિકસિત કરવાની ભલામણ કરવામાં આવી ચૂકી છે, જેનો હવાઈમથક પ્રાધિકરણ દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments