Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફુગાવાનો દર ઘટીને 10.68 ટકા થયો

ભાષા
શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (11:38 IST)
ઔદ્યોગિક ઈંધણ અને વિનિર્મિત સામગ્રીઓની ઓછી કિંમતના કારણે ફૂગાવાનો દર 11 ટકાથી 10.68ના સ્તર પર આવી શક્યો છે.

આ કિંમતના ઘટાડાને કારણે ભારતીય રિઝર્વ બેંકને આર્થિક વિકાસના દરને ઝડપી બનાવવા પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની પરવાનગી મળી ગઈ છે.

થોકમૂલ્ય આધારિત ફૂગાવાના દરને 18 ઓક્ટોબરના સમાપ્ત સપ્તાહમાં તેના પહેલાના સપ્તાહ કરતા 0.39 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે કિંમત વૃદ્ધિના ઘટતા દરને કારણે રેપો રેટમાં ઘટાડો કરીને સીઆરઆરમાં ઘટાડો કરીને નાણાકીય નીતિને નરમ કરી શકાય છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments