Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુતિનની કંપનીઓને અપીલ

વાર્તા
મંગળવાર, 23 ડિસેમ્બર 2008 (00:58 IST)
રુસના પ્રધાનમંત્રી બ્લાદિમીર પુતિને રુસી નિયુક્તાઓને નોકરીઓમાં અનિશ્ચિત કાપ નહી મૂકવાની વિનંતિ કરી છે. જેનાથી દેશમાં વધી રહેલા બેરોજગારીના દરને ઘટાડી શકાય.

પુતિને મંત્રીઓની બેઠકમાં કહ્યુ કે કંપનીઓએ અકારણે કર્મચારીઓને નોકરીથી છૂટા કરવા જોઈએ નહી. સરકારનો ધ્યેય આર્થિક મંદીના કારણે વ્યાપાર જગતને થતા નુકસાનમાં ઘટાડો કરવાનો છે, તેમાં ફાયદાની ગેરંટી આપી શકાય નહી.

પ્રધાનમંત્રી બનતા પહેલા દેશના રાષ્ટ્રપતિ રહેલા પુતિનની ખાસા લોકપ્રિય નેતા છે, પરંતુ જો બેરોજગારીના દર 6.6 ટકાં વધારો થયો તો તેમની લોકપ્રિયતામાં ઘટાડો થઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર નવેમ્બર માસમાં ચાર લાખ રુસિયોને નોકરીથી હાથ ધોવો પડ્યો છે. 2009માં આ સ્થિતિ મધ્ય સુધી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments