Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટ છાપનારી શાહી દેશમાં જ તૈયાર થવી જોઈએ-મોદી

Webdunia
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યમાં આવેલ રસાયણ ઉદ્યોગની નોટ છાપવામાં કામ આવનારી શાહી બનાવવાના પડકારને સ્વીકાર કરવાનુ કહ્યુ છે.

તેમણે કહ્યુ કે વર્તમાનમાં ભારત કરંસી નોટો માટે વર્ષના લગભગ 300 કરોડ રૂપિયાના મૂલ્યની શાહીની આયાત કરે છે.

મોદીએ કહ્યુ - ગુજરાતમાં રસાયણ ઉદ્યોગનો મજબૂત આધાર છે, જે રસાયણો અને સહાયક ઉત્પાદોનુ ઘરેલુ અને વિદેશી બજારો માટે વિનિર્માણ કરે છે. તમે કરંસી નોટમાં વપરાનારી ઉચ્ચ ગુણવત્તાવાળી શાહી તૈયાર કરવાના પડકારને સ્વીકારતા કેમ નથી, જેથી દેશને શાહી આયાત ન કરવી પડે. તેમને ઉદ્યોગને રસાયણ ક્ષેત્રમાં અનુસંધાન અને વિકાસ ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને રાજ્યના અનુસંધાન અને વિકાસનુ કેન્દ્ર બનાવવાનુ આશ્વાસન આપ્યુ.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments