Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશની અર્થવ્યવસ્થામાં એનઆરઆઈનું સ્વાગત છે: મનમોહન

ભાષા
શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (14:02 IST)
પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે કહ્યું કે, અમેરિકા અને વિશ્વના અન્ય દેશોમાં વસવાટ કરતાં એનઆરઆઈનું પોતાના દેશની અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા માટે સ્વાગત છે.

અહીંયા એક પત્રકાર પરિષદમાં સિંહે કહ્યું કે, બેંક રોકાણ, શેર બજારમાં રોકાણ, પ્રત્યક્ષ તેમજ પોર્ટફોલિયો રોકાણ દ્વારા ભારતના વિકાસમાં યોગદાન કરવા ઈચ્છતાં એનઆરઆઈનું અમે સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે, અમે ભારતના આર્થિક વિકાસની પ્રક્રિયામાં ભાગીદારીનું સ્વાગત કરીએ છીએ.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments