Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા ઘઉ અને મકાઈ ઝેરીલા બની રહ્યા છે

Webdunia
શનિવાર, 28 મે 2016 (16:31 IST)
સંયુક્ત રાષ્ટ્રએ ચેતાવણી આપી છેકે વાતાવરણમાં થઈ રહેલ જોરદાર ફેરફારથી પાક ઝેરીઓ થઈ રહ્યો છે.  સંયુક્ત રાષ્ટ્રની આ નવી રિપોર્ટ સામે આવી છે. 
 
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સૂકા અને વધતા તાપમાનને કારણે પાકમાં કેમિકલનો જમાવડો વધવા માંડ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઘઉં, બાજરા અને મકાઈ કેટલાક એવા પાક છે કે જેમા ઉર્વરકોમાં વપરાતા નાઈટ્રેટ વધી જાય છે. 
 
આ ઉપરાંત ભારે વરસાદને કારણે છોડમાં હાઈડ્રોજન સાઈનાઈડ વધી જાય છે.  સંયુક્ત રાષ્ટ્રએ ચેતાવ્યા કે વાતાવરણમાં થઈ રહેલ જોરદાર ફેરફારોને કારણે 70 ટકા ખેતી ઉત્પાદ પર આની અસર જોવા મળશે અને તેનાથી લગભગ સાઢા ચાર અરબ લોકો પર આ પ્રકારના ઝેરના પ્રભાવમાં આવવાનું સંકટ છે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments