Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૈગને વધુ પ્રભાવી બનવો - મોદી

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2010 (12:27 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર કુમાર મોદીએ સરકારી ખાતોની તપસ કરનારી સંસ્થા ભારતીય નિયંત્રક અને મહાલેખા પરિક્ષક(કૈગ) ને વધુ પ્રભાવી બનાવવાની વકાલત કરતા બુધવારે કહ્યુ કે કેદ્ર સરકારને તે માટે એક વિશેષજ્ઞ સમૂહની રચના કરવી જોઈએ.

તેમણે અહીં કૈગના 150માં સ્થાપના દિવસ પર આયોજીત એક સમારંભમાં કહ્યુ કે કૈગને વધુ પ્રભાવી, ભરોસાપાત્ર અને સક્ષમ સંસ્થા બનાવવા માટે કેન્દ્ર સરકારને વિશેષજ્ઞોના એક સમૂહની રચના કરવી જોઈએ. તેમણે કહ્યુ કે આરટીઆઈના આવ્યા પછી કૈગને આધુનિક પૌધોગિકીથી સુસજ્જિત કરવુ જરૂરી થઈ ગયુ છે. સંસ્થાને એક મહત્વપૂર્ણ એકમના રૂપમાં જોવી જોઈએ.

મોદીએ કહ્યુ કે કૈગની રિપોર્ટને ગંભીરતાથી લેવી જોઈએ. તેમણે કહ્યુ કે કૈગની રિપોર્ટનો ઉપયોગ મીડિયા ફક્ત નકારાત્મક સમાચારો માટે જ કરે છે, જ્યારે કે રિપોર્ટમાં કેટલાક સકારાત્મક પહેલુ પણ હોય છે. આ ઉપરાંત રિપોર્ટમાં પણ સરકારના સારા કાર્યોને પણ મુખ્ય સ્થાન આપવુ જોઈએ. આવુ કરવાથી કૈગની વિશ્વસનીયતામાં વધારો થશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments