Webdunia - Bharat's app for daily news and videos

Install App

એર ઈંડિયા 'બીમાર', મુસાફરો પરેશાન

ભાષા
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2009 (15:56 IST)
એર ઇંડિયામાં 'આફત' ની ઉડાણ સાતમાં આસમાન પર છે. મંગળવારે કંપનીએ તમામ ઘરેલૂ ઉડાણોની બુકિંગ આગામી નિર્દેશ સુધી રોકી દીધી.

હડતાલી પાયલટ અને મેનેજમેન્ટ વચ્ચે ગતિરોધને પગલે કંપની આજે પૂરી રીતે 'બીમાર' થઈ ગઈ. એરઈંડિયાના મુખ્ય મેનેજિંગ નિર્દેશક અરવિંદ જાદવે કહ્યું કે, એરઈંડિયાની ઘરેલૂ ઉડાણો માટે બુકિંગ આગામી નિર્દેશ સુધી નિલંબિત રહેશે.

જાધવે કહ્યું કે, એર ઈંડિયાની સવારની તમામ ઉડાણો ત્યા સુધી રદ્દ રહેશે જ્યાં સુધી અમે કંઈક બંદોબસ્ત કરી લેતા નથી. જાદવે કહ્યું એર ઈંડિયાના 180 પાયલટોએ બીમાર હોવાની સૂચના આપી છે. આ બધા વચ્ચે નાગર વિમાનન સચિવ માધવન નાંબિયારે ખાનગી વિમાનન કંપનીઓથી ભાડુ ન વધારવા માટે કહ્યું છે.

તેમણે કહ્યું કે, સરકારે એર ઈંડિયાના કાર્યકારી પાયલટોના આંદોલનને પગલે ખાનગી કંપનીઓ સુધી આ વાત પહોંચાડી છે. પાયલટ પ્રોત્સાહન સાથે જોડાયેલા લાભો (પીએલઆઈ) માં કપાતનો વિરોધ કરી રહી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments